સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય શાસ્ત્રીય સંગીતનો કયો રાગ મધ્યરાત્રીએ ગવાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમમાં કૂલ કેટલી કલમો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
જિપ્સી લોકોનું મૂળ સ્થાન નીચેનામાંથી જણાવો.
સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?