સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

રબારીનો વેશ ધારણ કરવો
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
સૈનિકનું સ્વરૂપ
જાહેર નોકરનું સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

પંડિત રવિશંકર
અલ્લારખા ખાન
પંડિત જશરાજ
બિસ્મિલ્લાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP