સામાન્ય જ્ઞાન (GK)
ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ?

સિકંદરશાહ
મુહમ્મદશાહ ત્રીજો
બહાદુરશાહ
અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

સોલંકી - પાટણ
ચાવડા - દ્વારવતી
મૈત્રક - વલભી
ગુપ્ત - ગિરિનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

૧,૨,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૩
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP