GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે ?

મૂળભૂત ફરજો
નવમી અનુસૂચિ
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણનું આમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
જો 3(2/3) ને 9(1/9) માંથી બાદ કરવામાં આવે, અને તફાવતને 450 વડે ગુણવામાં આવે તો, આખરી જવાબ શું હશે ?

2045
આપેલ પૈકી એક પણ નહીં
2450
2250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ?

ગાંધીધામ ખાતે
ભચાઉ ખાતે
માંડવીના દરિયાકિનારે
ભુજના ભુજિયા ડુંગર ઉપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP