ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો.

સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે.
સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

જેવી સોબત તેવી અસર પડે
સાવ કંગાળ હોવું
સ્વાર્થમાં નજર હોવી
સમય ઓછો અને કામ ઘણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP