સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?

સચીન તેંડુલકર
કોરી એન્ડરસન
સંગાકારા
શેન વોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

કથારત્નસાગર - કથાસંગ્રહ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
આપેલ તમામ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

મૌર્ય મૂર્તિકલા
ગાંધાર મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP