GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે. 2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે 3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
મગને 25 કિ.ગ્રા. ચોખા રૂ. 32 પ્રતિ કિલોગ્રામ, અને 15 કિ.ગ્રા. ચોખા રૂ. 36 પ્રતિ કિ.ગ્રા. લેખે ખરીદે છે. તે આ બંને ચોખાની વેરાયટીઝને ભેળવી પ્રતિ કિલો રૂ. 40.20 લેખે વેચે છે. તો તેને કેટલા ટકા નફો થશે ?