GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'ટપટપનું નહીં મમ્ મમ્ નું કામ છે.' ટપટપ સહન ન થાય મમ્ મમ્ સહન થાય એમ છે. ટપટપ વધારે સારું સંગીત છે. ટપારવાથી કામ નહિ સરે. કોઈપણ રીતે કામ સરે એ અગત્યનું છે. ટપટપ સહન ન થાય મમ્ મમ્ સહન થાય એમ છે. ટપટપ વધારે સારું સંગીત છે. ટપારવાથી કામ નહિ સરે. કોઈપણ રીતે કામ સરે એ અગત્યનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'શેક્યો પાપડ ન ભાંગવો' કોઈનું દિલ ન દુખાવવું ધર્મભીરુ હોવું રસોઈ ન આવડવી કશા કામનું ન હોવું કોઈનું દિલ ન દુખાવવું ધર્મભીરુ હોવું રસોઈ ન આવડવી કશા કામનું ન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Students are doing a lot of the work." Change voice. A lot of work is being done by students. A lot of the work is being done by students. A lot of the work is done by students. A lot of work is being done by the students. A lot of work is being done by students. A lot of the work is being done by students. A lot of the work is done by students. A lot of work is being done by the students. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ? કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના નીતિ આયોગ દ્વારા નિયતમ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના નીતિ આયોગ દ્વારા નિયતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ? પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP