સામાન્ય જ્ઞાન (GK) મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1916 ઈ.સ. 1922 ઈ.સ. 1918 ઈ.સ. 1921 ઈ.સ. 1916 ઈ.સ. 1922 ઈ.સ. 1918 ઈ.સ. 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ? જાણીતા સમાજ વિજ્ઞાનસ પછાત વર્ગના સંસદસભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજ વિજ્ઞાનસ પછાત વર્ગના સંસદસભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. રવિ સાહેબ દલપતરામ દયારામ કેવળપુરી રવિ સાહેબ દલપતરામ દયારામ કેવળપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 323 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? આદુ અરડૂસી અશ્વગંધા અઘેડો આદુ અરડૂસી અશ્વગંધા અઘેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP