ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ?

ધૂમકેતુ
દિનકર જોષી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

ત્યાગ કરો અને સુખ ભોગવો
જેવું કર્મ તેવું ફળ
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP