કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.
તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ?

જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી
આપત્તિ સામેની પૂર્વ તૈયારી
જયારે જેવું આવી પડે તેવું કરવું
આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિના પ્રકારો છે –

અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ
કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી
કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી
કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP