કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિમાં પુનર્વસન શું છે ?

સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા.
શાળાને શૈક્ષશિક સહકાર આપવો.
લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર
શાળા બનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
સંરક્ષણમંત્રી
વડાપ્રધાન
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

વડાપ્રધાન
મુખ્યપ્રધાન
મહેસુલ પ્રધાન
ગૃહ પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP