મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક જહોન્સન મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ યંગ અને મેક જહોન્સન મેકાઈવર અને પેજ ગિન્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. વય લિંગ કુશળતા રક્તસંબંધો વય લિંગ કુશળતા રક્તસંબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સામાજીકરણ વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર ઘેટું કૂતરો ઘોડો ઉંદર ઘેટું કૂતરો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? મેકઆઈવર અને પેજ ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ ડૉ. રાધાકમલ મુકરજી રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP