મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે. સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા સામાજિક ધોરણ સામાજિક નિયંત્રણ સામાજિક પ્રક્રિયા સામાજિક વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? આપખુદ લાડ લડાવવાની સામેલગીરી વિનાની અધિકારવાદી આપખુદ લાડ લડાવવાની સામેલગીરી વિનાની અધિકારવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ મેક્સવેબર એન્દ્રે બેતે એમ.એન.શ્રીનિવાસ એમીલ દર્ખીમ મેક્સવેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ફ્રાન્સ ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા સ્પેઈન ફ્રાન્સ ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું ઘોડો કૂતરો ઉંદર ઘેટું ઘોડો કૂતરો ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP