મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક વ્યવસ્થા
સામાજિક નિયંત્રણ
સામાજિક પ્રક્રિયા
સામાજિક ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મ્યુલર કિશ્ર્ચયન
સ્ટીફન જોન્સ
મેક્સ વેબર
કેરોલીન મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમ.એન.શ્રીનિવાસ
એન્દ્રે બેતે
એમીલ દર્ખીમ
મેક્સવેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

અધિકારવાદી
લાડ લડાવવાની
સામેલગીરી વિનાની
આપખુદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

જાતિવાદી કલ્યાણ
તકની સમાનતા
સશક્તોની જાહેર જવાબદારી
સંપત્તિની સમાન વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

ઓગસ્ટ કોન્ત
એમ. એન. રોય
બી. એફી સ્કીનર
કાર્લ માર્ક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP