મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ યંગ અને મેક જહોન્સન ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ યંગ અને મેક જહોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. વય લિંગ રક્તસંબંધો કુશળતા વય લિંગ રક્તસંબંધો કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો વૈકલ્પિક દરજ્જો અર્પિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ એમ. એન. રોય ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર કાર્લ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? આપખુદ સામેલગીરી વિનાની લાડ લડાવવાની અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની લાડ લડાવવાની અધિકારવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? નિર્જીવ સજીવ અનુવંશ વારસો નિર્જીવ સજીવ અનુવંશ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP