મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સંપત્તિની સમાન વહેંચણી
જાતિવાદી કલ્યાણ
સશક્તોની જાહેર જવાબદારી
તકની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

જી.ડી.બોઆઝ
અમિત અબ્રાહમ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
ગોવિંદરાજ પદ્મનાભન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

મેકઆઈવર અને પેજ
ડૉ. રાધાકમલ મુકરજી
એમ હેરોલોમ્બીસ
રોબર્ટ મર્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP