મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક ધોરણ
સામાજિક વ્યવસ્થા
સામાજિક પ્રક્રિયા
સામાજિક નિયંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

એમ.એન.શ્રીનિવાસ
યોગેન્દ્રસિંહ
વિશ્વનાથ મોહન
ઈરાવતી કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

એમ. એન. રોય
ઓગસ્ટ કોન્ત
કાર્લ માર્ક્સ
બી. એફી સ્કીનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સંસ્થાકરણ
વર્તનનો માપદંડ
સમૂહ દ્વારા સર્જન
સામાજીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

ભાષા સ્તરીકરણ
લિંગ સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ
જ્ઞાતિ સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP