મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મેક્સ વેબર મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે સ્ટીફન જોન્સ મેક્સ વેબર મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે સ્ટીફન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક જહોન્સન ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ યંગ અને મેક જહોન્સન ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું ઉંદર ઘોડો કૂતરો ઘેટું ઉંદર ઘોડો કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ વારસો સજીવ નિર્જીવ અનુવંશ વારસો સજીવ નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP