ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

ભીમપલાસી, ભૈરવી
માલકૌંસ, ભૈરવી
દિપક, મલ્હાર
સારંગ, કલ્યાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ. નલિની ગણાત્રા
ડૉ.ભોગીલાલ સાંડેસરા
ડૉ. હરિવલ્લભ ભાયાણી
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

લાભશંકર ઠાકર
રતિલાલ બોરીસાગર
અશોક ચાવડા
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

મોહમ્મદ માંકડ
જોસેફ મેકવાન
અબ્દુલગની દહીંવાલા
જલન માતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
મહાદેવભાઈ દેસાઈ
નારાયણભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP