ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. ભીમપલાસી, ભૈરવી માલકૌંસ, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી માલકૌંસ, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા મયારામ શંભુનાથ જદુરામ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા મયારામ શંભુનાથ જદુરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નાથાલાલ દવે હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ નાથાલાલ દવે હેમચંદ્રાચાર્ય ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? બ. ક. ઠાકોર કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત બ. ક. ઠાકોર કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી સુંદરજી બેટાઈ વર્ષા અડાલજા ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP