ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. ભીમપલાસી, ભૈરવી માલકૌંસ, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ભીમપલાસી, ભૈરવી માલકૌંસ, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? ગુણવંત શાહ સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ કાકા કાલેલકર ગુણવંત શાહ સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? લાભશંકર ઠાકર રતિલાલ બોરીસાગર અશોક ચાવડા સુરેશ જોષી લાભશંકર ઠાકર રતિલાલ બોરીસાગર અશોક ચાવડા સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP