ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણલાલ વ. દેસાઈ
મણિલાલ દ્વિવેદી
રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

બાલમુકુન્દ દવે
રાજેન્દ્ર શુકલ
રમણલાલ સોની
વિદ્યાબહેન નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી સહજાનંદ
રામાનુજાચાર્ય
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP