ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? આગમન સતત પગરવ વળાંક આગમન સતત પગરવ વળાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? આદિ શંકરાચાર્ય નરસિંહ મહેતા મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ આદિ શંકરાચાર્ય નરસિંહ મહેતા મીરાંબાઈ ચૈતન્ય મહાપ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ શ્લેષ યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1972 1973 1974 1971 1972 1973 1974 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP