ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? સતત પગરવ વળાંક આગમન સતત પગરવ વળાંક આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? ફ્રેચોલ રખિયાલ ધોળકા લવાર ફ્રેચોલ રખિયાલ ધોળકા લવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? રાજા રખીદાસ સુજાણ બાદશાહ રાજા રખીદાસ સુજાણ બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP