ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? લાભશંકર ઠાકર મધુરાય વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર મધુરાય વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ મનુભાઈ પંચોળી રમણલાલ વ. દેસાઈ કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ મનુભાઈ પંચોળી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP