ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ વાસુકિ સુંદરમ્ ઉશનસ્ જ્ઞાનબાલ વાસુકિ સુંદરમ્ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ ગરબી આખ્યાન પદ્યવાર્તા પદ ગરબી આખ્યાન પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ? અરવિંદ પંડ્યા મહેન્દ્રસિંહ પરમાર પન્નાલાલ પટેલ જયંત પાઠક અરવિંદ પંડ્યા મહેન્દ્રસિંહ પરમાર પન્નાલાલ પટેલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી દિનકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી શિવકુમાર જોષી દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP