ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ કાકાસાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ હરકિશન મહેતા જયન્ત પાઠક લાભશંકર ઠાકર ૨.વ. દેસાઈ હરકિશન મહેતા જયન્ત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર લાઘવ અને ચોટ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર લાઘવ અને ચોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? માર્ગ કરવો પગ ભારે થવો કરમ ફૂટેલા હોવા લુઢકી જવું માર્ગ કરવો પગ ભારે થવો કરમ ફૂટેલા હોવા લુઢકી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ નરસિંહ યુગ હેમ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ નરસિંહ યુગ હેમ યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ નિરંજન ત્રિવેદી માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP