ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા લાભશંકર ઠાકર જયન્ત પાઠક ૨.વ. દેસાઈ હરકિશન મહેતા લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ નર્મદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ નર્મદ પૂજ્ય શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. શાર્દૂલવિક્રીડિત પૃથ્વી સવૈયા મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી સવૈયા મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP