ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'વળામણાં'
'મળેલા જીવ'
'માનવીની ભવાઈ'
'ભાગ્યાંના ભેરુ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ચુનીલાલ મડિયા
ડો. હસુ યાજ્ઞિક
શ્યામ સાધુ
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP