ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી
મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ
હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી
રમણલાલ જોશી - પ્રબોધ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

પંડિત સુખલાલજી
સીતરામ મહારાજ
રેમશ ઓઝા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP