ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. મહુવા રતનપુર માણસા વડાલી મહુવા રતનપુર માણસા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લિસન ટુ યોર હાર્ટ : ધ લંડન એડવેન્ચર' નામક પુસ્તકના લેખક કોણ છે ? વિક્રમ શેઠ અરૂંધતી રોય કિરણ દેસાઈ રસ્કિન બોન્ડ વિક્રમ શેઠ અરૂંધતી રોય કિરણ દેસાઈ રસ્કિન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વીરપુર વડાલી માણેકપુર જેતપુર વીરપુર વડાલી માણેકપુર જેતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP