ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. વડાલી મહુવા માણસા રતનપુર વડાલી મહુવા માણસા રતનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? ગાંધી યુગ પંડિત યુગ મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ મધ્ય યુગ સુધારક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? હસમુખ દવે જયંત જોશી જયંત પાઠક હરિન પાઠક હસમુખ દવે જયંત જોશી જયંત પાઠક હરિન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP