ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

ભોજરાજ
વિક્રમસિંહ
રાવ દુદાજી
રાણા સંગ્રામસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

ધીરુબહેન પટેલ
કાન્તિ ભટ્ટ
ચુનીલાલ મડિયા
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી મામા સાહેબ ફડકે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી જુગતરામ દવે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?

જૂનું પિયર - ગરબી
તપાસીએ - ઊર્મિકાવ્ય
પ્રશ્ન - સોનેટ
અતિજ્ઞાન - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP