ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મુખડાની માયા લાગી રે
માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

કરસનદાસ માણેક
નરહિર પરીખ
વજુ કોટક
દલસુખભાઈ માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP