ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? અશ્વિન મહેતા ઊર્મિ દેસાઈ કમલ વોરા શરીફા વીજળીવાળા અશ્વિન મહેતા ઊર્મિ દેસાઈ કમલ વોરા શરીફા વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. કોઈને કામ આવવું બધાની દરકાર કરવી સારૂં નરસું સૌ સરખું હોવું ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું બધાની દરકાર કરવી સારૂં નરસું સૌ સરખું હોવું ભાજી અને મૂળા બરાબર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? બ.ક. ઠાકોર સ્નેહી પરમાર નાથાલાલ દવે હરિકૃષ્ણ પાઠક બ.ક. ઠાકોર સ્નેહી પરમાર નાથાલાલ દવે હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? તેજપાળ વસ્તુપાળ યશચંદ્ર કુમારપાળ તેજપાળ વસ્તુપાળ યશચંદ્ર કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP