ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

નગીનદાસ પારેખ
જયંતિ દલાલ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ચુનિલાલ મડિયા
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

પાટણની પ્રભુતા
મુનશીનું મનોમંથન
સવાયા ગુજરાતી
ભગ્ન પાદુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP