ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર કર્ણલોક સમુદ્રાન્તિકે વિક્ષિપ્તા અકૂપાર કર્ણલોક સમુદ્રાન્તિકે વિક્ષિપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ખબરદાર બળવંતરાય ઠાકોર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ખબરદાર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ વ. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? યાત્રાવર્ણન જીવનચરિત્ર એકાંકી આત્મકથા યાત્રાવર્ણન જીવનચરિત્ર એકાંકી આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. વડોદરા પાલનપુર રાજપીપળા માતર વડોદરા પાલનપુર રાજપીપળા માતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ ઉમાશંકર જોષી મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP