ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
કિશનસિંહ ચાવડા
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધીજી
કે.કા.શાસ્ત્રી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP