ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? મહાદેવ દેસાઈ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? મુક્તક હાઈકુ સોનેટ ખંડકાવ્ય મુક્તક હાઈકુ સોનેટ ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભકત શામ ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ભકત શામ ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુંદરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી કવિ સુંદરમ્ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP