ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન જૂનું પિયર - ગરબી તપાસીએ - ઊર્મિકાવ્ય પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન જૂનું પિયર - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ નાટ્ય સંપદા - કાન્તિ મડિયા મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? કલાપી રા.વિ.પાઠક નર્મદ ખબરદાર કલાપી રા.વિ.પાઠક નર્મદ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ જોસેફ મેકવાન કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ જોસેફ મેકવાન કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP