ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? ધરાસણાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 7 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? તક્ષશિલા નાલંદા વલ્લભી વિક્રમશીલા તક્ષશિલા નાલંદા વલ્લભી વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1882 1879 1881 1878 1882 1879 1881 1878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? સિકંદર બહાદુરશાહ મહમદ - II મોહમ્મદ બેગડો સિકંદર બહાદુરશાહ મહમદ - II મોહમ્મદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP