ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?

ધરાસણાનો સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલીનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

સુરેન્દ્રજી
પરીક્ષિતલાલ મજુમદાર
કરમશીભાઈ મકવાણા
શંભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

ગોળમેજી પરિષદ
ચૌરીચોરા
સાયમન કમિશન
જલિયાવાલા બાગ હત્યાકાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP