ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? મહેસાણા-વિજાપુર અમદાવાદ-વડોદરા અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-વડોદરા અમદાવાદ-મણીનગર ઉતરાણ-અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? વિમલમંત્રી અનુપમાદેવી વસ્તુપાળ તેજપાળ વિમલમંત્રી અનુપમાદેવી વસ્તુપાળ તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? ઉદયાદિત્ય ભીમદેવ પહેલો કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP