ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ? અમદાવાદ-વડોદરા ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-મણીનગર અમદાવાદ-વડોદરા ઉતરાણ-અંકલેશ્વર મહેસાણા-વિજાપુર અમદાવાદ-મણીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ભોલા ભીમ કરણદેવ વાઘેલા કુમારપાળ લવણપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? શ્રી અરવિંદ ઘોષ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.મથુરસિંહ મેડમ કામા શ્રી અરવિંદ ઘોષ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.મથુરસિંહ મેડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? મોહેન-જો-દડો ચાનહુડરો ધોળાવીરા લોથલ મોહેન-જો-દડો ચાનહુડરો ધોળાવીરા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ? તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ? સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો અજય પાળ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો અજય પાળ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP