સામાન્ય જ્ઞાન (GK)
કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે?

504 (1)
506 (2)
504 (2)
506 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ?

લોકરક્ષક
કોન્સ્ટેબલ
એ.એસ.આઇ
હેડ કોન્સ્ટેબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

લાલુપ્રસાદ યાદવ
મમતા બેનર્જી
ચંદ્રાબાબુ નાયડુ
જયલલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

ઉપરના તમામ હેતુઓ
ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP