ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન શાંતિલાલ શાહ ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી આંગળિયાત - જોસેફ મેકવાન વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને નાગને નંદગોપને કૃષ્ણને બલરામને નાગને નંદગોપને કૃષ્ણને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP