ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? શાંતિલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન ચુનીલાલ શાહ શાંતિલાલ શાહ ભોગીલાલ ગાંધી સચ્ચિદાનંદ વાત્સાયન ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરીકુમાર હરગોવિંદભાઈ વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરીકુમાર હરગોવિંદભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? પ્રેમજી પટેલ રસિકલાલ પરીખ પ્રવીણ દરજી વજુ કોટક પ્રેમજી પટેલ રસિકલાલ પરીખ પ્રવીણ દરજી વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. નર્મદ આખો શામળ દલપતરામ નર્મદ આખો શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. તેજરેખા અનિમેષ ઈંધણ ગોરસ તેજરેખા અનિમેષ ઈંધણ ગોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? દ્વિરેફ સ્વૈરવિહારી જયભિખ્ખુ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી જયભિખ્ખુ શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP