ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

શાંતિલાલ શાહ
ભોગીલાલ ગાંધી
સચ્ચિદાનંદ વાત્સાયન
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

પ્રેમજી પટેલ
રસિકલાલ પરીખ
પ્રવીણ દરજી
વજુ કોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP