ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

ચુનીલાલ શાહ
સચ્ચિદાનંદ વાત્સાયન
ભોગીલાલ ગાંધી
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ચોરીચોરા
સાયમન કમિશન
જલિયાવાલા બાગ હત્યાકાંડ
ગોળમેજી પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

ભોળાભાઈ પટેલ
બાલાભાઈ દેસાઈ
જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP