ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

કાવ્યવિચાર
વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

દલપતરામ ડાહ્યાભાઈ
મગનલાલ વખતચંદ શેઠ
ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

મોહનલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
સુરસિંહજી ત. ગોહિલ
મણિલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP