ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

ઈવા ડેવ
જોસેફ મેકવાન
પ્રવીણ દરજી
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

સોરઠ તારાં વહેતાં પાણી
રઢીયાળી રાત
તુલસી ક્યારો
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP