ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
હિન્દ સ્વરાજ
નીતિવાદને માર્ગે
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

ઉમાશંકર જોષી
રવિશંકર મહારાજ
ઈંદુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP