ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો. ધ્રાંગધ્રા ઈડર મોરબી સુરત ધ્રાંગધ્રા ઈડર મોરબી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. અનુષ્ટુપ દોહરો સવૈયા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ દોહરો સવૈયા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ 2001 કટોકટી 1975 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ ભૂકંપ 2001 કટોકટી 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ? તને ઓળખું છું, મા પરકમ્મા વળાવી બા આવી જ્યોતિધામ તને ઓળખું છું, મા પરકમ્મા વળાવી બા આવી જ્યોતિધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP