ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

વિજયગુપ્ત મૌર્ય
એચ.એમ.પટેલ
મનુ સૂબેદાર
ભિક્ષુ આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

કિશોરલાલ મશરૂવાળા
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

તને ઓળખું છું, મા
પરકમ્મા
વળાવી બા આવી
જ્યોતિધામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP