ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

વિનોબા ભાવે
મહાત્મા ગાંધીજી
સ્વામી આનંદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ચિત્રભાનુજી
સુંદરમ
સ્વામી રામદાસ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP