ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

પ્રશસ્તિકાવ્ય
વ્યાકરણગ્રંથ
સ્મરણ ગ્રંથ
આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

હરિકૃષ્ણ પાઠક
કવિ ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP