ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

નટવરલાલ પંડ્યા
કિશોર મકવાણા
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિન્દસ્વરાજ
સત્યના પ્રયોગ
હિમાલયનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP