ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો. a. ત્રૈમાસિક સામયિક b. સ્વાધ્યાય સામયિક c. વિદ્યા સામયિક d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા ii. ગુજરાતી સાહિત્ય પરિષદ iii. ગુજરાત યુનિવર્સિટી iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર