ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત સુશ્રુત ધન્વંતરિ આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત સુશ્રુત ધન્વંતરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલસંગ્રહ ‘યાયાવરી’ કયા વર્ષે બહાર પડ્યો હતો ? 1974 1971 1973 1972 1974 1971 1973 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? જળતીર્થ ઝાલર લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ઝાલર લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મનહર સ્રગ્ધરા દોહરો પૃથ્વી મનહર સ્રગ્ધરા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. દર્શક બેફામ ધૂમકેતુ ઉશનસ્ દર્શક બેફામ ધૂમકેતુ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP