ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

મંડળી મળવાથી થતા લાભ
વાત એક ડાળની
ક્યારેય વિસરાય નહીં
પ્રેમ અને જુગુપ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

વર્ણનાત્મક
ચરિત્રાત્મક
વિવેચનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

જ્યોતિધામ
વળાવી બા આવી
તને ઓળખું છું, મા
પરકમ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી
મોહનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP