ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સુદામાચરિત્ર સાહિત્યિક તથ્યોની માવજત પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સુદામાચરિત્ર સાહિત્યિક તથ્યોની માવજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? સુરત પેટલાદ નડિયાદ રાજકોટ સુરત પેટલાદ નડિયાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર ઉશનસ્ લાભશંકર ઠાકર બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર ઉશનસ્ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? નાથાલાલ દવે બ.ક. ઠાકોર સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક નાથાલાલ દવે બ.ક. ઠાકોર સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ? અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડિયા અરવિંદ રાઠોડ અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડિયા અરવિંદ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP