ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સુદામાચરિત્ર
સાહિત્યિક તથ્યોની માવજત
વ્યાસંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

હિન્દીની મુસાફરી
ભારત દર્શન
આફ્રિકાનો પ્રવાસ
ઇંગ્લેન્ડની મુસાફરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

નરસિંહ યુગ
જૈન યુગ
હેમ યુગ
પ્રેમાનંદ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મિથ્યાભિમાન - દલપતરામ
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP