ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? વ્યાસંગ સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વ્યાસંગ સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ? કારતકી પૂનમ આસો સુદ પૂનમ ભાદરવી પૂનમ દેવ ઉઠી અગિયારસ કારતકી પૂનમ આસો સુદ પૂનમ ભાદરવી પૂનમ દેવ ઉઠી અગિયારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ગુણવંત શાહ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? ચુનીલાલ મડિયા ધીરુબહેન પટેલ મણિલાલ દેસાઈ કાન્તિ ભટ્ટ ચુનીલાલ મડિયા ધીરુબહેન પટેલ મણિલાલ દેસાઈ કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ભગવતીકુમાર શર્મા હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP