ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
ઝૂલણા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

જુગતરામ દવે
નાનાભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી 'દર્શક'
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

પદ્મવિભૂષણ
ભારતરત્ન
રેમન મેગ્સેસે
પદ્મભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP