ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી ભોગીલાલ પ્રાણવલ્લભ છગનલાલ જોષી ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? ગુલાબબા કાશીબા જીવીબા રૂપાળીબા ગુલાબબા કાશીબા જીવીબા રૂપાળીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP