ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર ઝૂલણા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મનહર ઝૂલણા શાર્દૂલવિક્રીડિત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ મર્દાના બૈજુ આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ મર્દાના બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? રાજેશ વ્યાસ કાકા કાલેલકર પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ કાકા કાલેલકર પંડિત સુખલાલજી નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? બે ખુદાઈ ખિદમતગારો બારડોલી સત્યાગ્રહનો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બે ખુદાઈ ખિદમતગારો બારડોલી સત્યાગ્રહનો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? અર્જુન દુર્યોધન સહદેવ યુધિષ્ઠિર અર્જુન દુર્યોધન સહદેવ યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP