ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? મનહર શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. તેજરેખા અનિમેષ ઈંધણ ગોરસ તેજરેખા અનિમેષ ઈંધણ ગોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે ? વાસુકિ પુનર્વસુ કલાપી સુંદરમ્ વાસુકિ પુનર્વસુ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? પરિત્રાણ જનમટીપ અકળ લીલા કઠપૂતળી પરિત્રાણ જનમટીપ અકળ લીલા કઠપૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP