ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

મનહર
શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ?

એક પણ નહીં
ઉપરોક્ત બંને
મજલિસ
મોનાલિસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી
મહાદેવભાઈ દેસાઈ
ચંદ્રવદન મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
રામનારાયણ પાઠક
વાડીલાલ ડગલી
વિજયરાય વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP