ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અનુભૂતિ' કાવ્યના કવિ કોણ છે ? સુરેશ દલાલ જયંત પાઠક જયંતિ દલાલ સુરેશ જોશી સુરેશ દલાલ જયંત પાઠક જયંતિ દલાલ સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? સ્વૈરવિહારી જયભિખ્ખુ દ્વિરેફ શેષ સ્વૈરવિહારી જયભિખ્ખુ દ્વિરેફ શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા સ્ટેચ્યુ - નિબંધો શર્વિલક - નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો. દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા લાંગ પુસ્તકાલય - રાજકોટ દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા લાંગ પુસ્તકાલય - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP