ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા નર્મદશંકર કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા નર્મદશંકર કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ? મોહનલાલ પરમાર મોહનલાલ પટેલ રમણિક અરાલવાળા રમણિક સોમેશ્વર મોહનલાલ પરમાર મોહનલાલ પટેલ રમણિક અરાલવાળા રમણિક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ યંગ ઈન્ડિયા આપેલ તમામ ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ યંગ ઈન્ડિયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક અંબુભાઈ પુરાણી એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP