ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

આદિલ મન્સૂરી
રાજચંદ્ર શુક્લ
સિતાંશુ યશશ્ચંદ્ર
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બ.ક. ઠાકોર
દામોદર બોટાદકર
અરદેશર ખબરદાર
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

દુર્ગારામ મહેતાજી
નર્મદ
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP