ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

નિરંજન ભગત
રાજેન્દ્ર શુક્લ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

યુધિષ્ઠિર : અનંત વિજય
નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP