ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? યશપાલ સોમેશ્વર આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન યશપાલ સોમેશ્વર આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ? આદિલ મન્સૂરી રાજચંદ્ર શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત આદિલ મન્સૂરી રાજચંદ્ર શુક્લ સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બ.ક. ઠાકોર દામોદર બોટાદકર અરદેશર ખબરદાર રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર દામોદર બોટાદકર અરદેશર ખબરદાર રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? દુર્ગારામ મહેતાજી નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ સુંદરમ્ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટો પ્લુટસ પ્લુટોરિયા એક પણ નહીં પ્લુટો પ્લુટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP