ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? કવિ સુન્દરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત કવિ સુન્દરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. ચારચરી ટપ્પા દ્રુપદ ઠુમરી ચારચરી ટપ્પા દ્રુપદ ઠુમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શિરીષ’ ઉપનામ કોનું છે ? મહેશ યાજ્ઞિક દેવજી મોઢા શંકર વૈદ્ય મુરલી ઠાકુર મહેશ યાજ્ઞિક દેવજી મોઢા શંકર વૈદ્ય મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી ઉમાશંકર જોષી ઈંદુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP