ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

નવલકથા
એકાંકી
વાર્તા
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
આંગળિયાત - જોસેફ મેકવાન
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
વડવાનલ - કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

હર્ષ બ્રહ્મભટ્ટ
રાજેન્દ્ર શુકલ
નરેન્દ્ર મોદી
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

શર્વિલક - નાટક
સ્ટેચ્યુ - નિબંધો
હયાતી - કાવ્યો
ધૂળમાંની પગલીઓ - નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP