Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો
ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP