ભારતનું બંધારણ (Constitution Of India) 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 અનુચ્છેદ -21-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? નેપાલી રાજસ્થાની ગુજરાતી સિંધી નેપાલી રાજસ્થાની ગુજરાતી સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? ચૂંટણી કમિશનર વડાપ્રધાન લોકસભાના સ્પીકર માન. રાષ્ટ્રપતિ ચૂંટણી કમિશનર વડાપ્રધાન લોકસભાના સ્પીકર માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ? સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP