ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રેગ્યુલેટિંગ એક્ટ, 1891 મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રેગ્યુલેટિંગ એક્ટ, 1891 મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? આગમ અવેસ્તા જાતક ત્રિપિટક આગમ અવેસ્તા જાતક ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક વરાહમિહિર ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. ઓગસ્ટ દરખાસ્ત કોમી દરખાસ્ત જાહેર દરખાસ્ત આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત કોમી દરખાસ્ત જાહેર દરખાસ્ત આધુનિક દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય અજાતશત્રુ બિંબિસાર ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ બી.જી. તીલક રાજા રામમોહનરાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક રાજા રામમોહનરાય લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP