Revenue Talati Exam Paper (28-02-2016) કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___ ફરજિયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજિયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? સતીષ વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ દવે જ્યોતીન્દ્ર વ્યાસ સતીષ વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ દવે જ્યોતીન્દ્ર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમૃતા પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) લીપ-વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના ___ છે. 0(zero) 1/7 1/2 2/7 0(zero) 1/7 1/2 2/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 1 ચો. વાર (sq. yard) = ___ ચો.મી. (sq. metre) 0.931626 0.983126 0.891263 0.836126 0.931626 0.983126 0.891263 0.836126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? પૃથ્વિવલ્લભ જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા પૃથ્વિવલ્લભ જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP