Revenue Talati Exam Paper (28-02-2016)
કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___

જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
ફરજિયાત છે.
મરજીયાત છે.
જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

20
30
12
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) લોલકના નિયમો
(b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી
(c) રૂધિર જૂથના શોધક
(d) ક્ષ-કિરણોના શોધક
(1) રોન્ટજન
(2) ગેલેલિયો
(3) લૉરી-બ્રોન્સ્ટેડ
(4) કાર્લ લેન્ડસ્ટિનર

c-3, d-2, a-1, b-4
a-2, c-4, d-1, b-3
d-1, c-3, a-4, b-2
a-3, b-4, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP