Gujarat Police Constable Practice MCQ અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિ.મી. પ્રકાશવર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો ? ફીઝીકલ રિસર્ચલેબોરેટરી (PRL) સાયન્સ સિટી સેન્ટર આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ફીઝીકલ રિસર્ચલેબોરેટરી (PRL) સાયન્સ સિટી સેન્ટર આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 527*324 ને 3 વડે ભાગી શકાય તો * ની કિંમત શોધો. 2 5 1 3 2 5 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કોણ હતા ? કૃષ્ણશંકર માસ્તર રાસબિહારી ઘોષ ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ રાજચંદ્ર કૃષ્ણશંકર માસ્તર રાસબિહારી ઘોષ ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ? 420 530 502 525 420 530 502 525 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાવ્યથા બિન-જામીન લાયક ગુનો છે તેમા કેટલા દિવસ સુધી સખત શારીરીક પીડા થાય છે ? 10 દિવસ 25 દિવસ 20 દિવસ 15 દિવસ 10 દિવસ 25 દિવસ 20 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ? મૃત વ્યકિતની માનહાની થતી નથી. કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી મૃત વ્યકિતની માનહાની થતી નથી. કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP