Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

અન્નપૂર્ણા યોજના
કુપોષિત-પોષણ યોજના
અન્નબ્રહ્મ યોજના
પોષણ વરદાન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ન્યુટ્રોન’ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

ગોલ્ડી સ્ટીન
જોસેર આસ્પીડીન
જેમ્સ ચેડવીક
જે.જે.થોમસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?

મહારાષ્ટ્ર
બિહાર
ઉત્તર પ્રદેશ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
73મા બંધારણ સુધારાનું મહત્ત્વ શું છે ?

મહિલાઓ માટે અનામત બેઠકો
ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન
ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP