ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુંદ દવે હરીન્દ્ર દવે સુરેશ દલાલ જયંત પાઠક બાલમુકુંદ દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા કામલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા વીરલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. પરબ શબ્દસેતુ કુમાર શબ્દસૃષ્ટિ પરબ શબ્દસેતુ કુમાર શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP