ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

સુરેશ દલાલ
બાલમુકુંદ દવે
જયંત પાઠક
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

ઉમાશંકર જોષી - ધૂમકેતુ
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો
સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા
અલીખાન બલોચ - શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

શેખાદમ આબુવાલા
કલાપી
ચિનુ મોદી
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP