ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

જયંત પાઠક
હરીન્દ્ર દવે
બાલમુકુંદ દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

વિક્રમસિંહ
રાવ દુદાજી
ભોજરાજ
રાણા સંગ્રામસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

સુરેશ જોશી
ચિનુ મોદી
ચંદ્રકાંત બક્ષી
મધુ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ
રણછોડભાઈ ઉદયરામ દવે
દર્શક
મૂળશંકર મુલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP