ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ હરીન્દ્ર દવે જયંત પાઠક બાલમુકુંદ દવે સુરેશ દલાલ હરીન્દ્ર દવે જયંત પાઠક બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. વડાલી મહુવા માણસા રતનપુર વડાલી મહુવા માણસા રતનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ધૂમકેતુ ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઠક્કરબાપા ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP