ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ બાલમુકુંદ દવે જયંત પાઠક હરીન્દ્ર દવે સુરેશ દલાલ બાલમુકુંદ દવે જયંત પાઠક હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? બેફામ સુંદરમ્ આદિલ સ્નેહરશ્મિ બેફામ સુંદરમ્ આદિલ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દલપતરામ અખો દયારામ પ્રેમાનંદ દલપતરામ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. લાઠી ચોટીલા વીરપુર તળાજા લાઠી ચોટીલા વીરપુર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? શેખાદમ આબુવાલા કલાપી ચિનુ મોદી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા કલાપી ચિનુ મોદી રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP