ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુંદ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરીન્દ્ર દવે બાલમુકુંદ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? આખ્યાન મહાકાવ્ય બારમાસી પદ્યવાર્તા આખ્યાન મહાકાવ્ય બારમાસી પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? જીવનચરિત્ર નવલકથા નિબંધ પ્રવાસગ્રંથ જીવનચરિત્ર નવલકથા નિબંધ પ્રવાસગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'મુંબઈ સમાચાર' ના સ્થાપક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'મુંબઈ સમાચાર' ના સ્થાપક 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? તારાબહેન મોડક કાકાસાહેબ કાલેલકર રામનારાયણ વિશ્વનાથ પાઠક મહાદેવ દેસાઈ તારાબહેન મોડક કાકાસાહેબ કાલેલકર રામનારાયણ વિશ્વનાથ પાઠક મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP