ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

રામાનુજાચાર્ય
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ?

ચંદ્રકાન્ત ટોપીવાળા
ભાગ્યેશ ઝા
ધીરુભાઈ પારેખ
ભૂપત વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP