ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? ગૌરીશંકર જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી વિનોદ જોશી ગૌરીશંકર જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર રાવજી પટેલ ધીરુબેન પટેલ ભોળાભાઈ પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી દર્શક કોનું ઉપનામ છે ? ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ એક પણ નહીં રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? પદ સોનેટ નિબંધ એકાંકી પદ સોનેટ નિબંધ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા નાનાલાલ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? ડોલન શૈલી પ્રાસાદિક શૈલી પ્રવાહી શૈલી કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી પ્રવાહી શૈલી કિલષ્ટ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP