ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

રમણલાલ વ. દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
નંદશંકર તુળજાશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

વિશ્વનાથ ભટ્ટ
હરિહર ભટ્ટ
બંસીધર શુકલ
નગીન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP