ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય ઠાકોર
રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
રામનારાયણ પાઠક - મનો વિહાર
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP