ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

દલસુખભાઈ માલવણિયા
પ્રફુલ્લ નંદશંકર દવે
કનૈયાલાલ મુનશી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

ચુનીલાલ મડિયા
નવલરામ ત્રિવેદ
પન્નાલાલ પટેલ
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

દિલ્હી સાહિત્ય અકાદમી-1955
મૂર્તિદેવી પુરસ્કાર-1955
એક પણ નહીં
સરસ્વતી સન્માન-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
જયોતીન્દ્ર દવે
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP