ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? નૈવેધ ગીતાંજલિ ઘરેબાહિરે ગોરા નૈવેધ ગીતાંજલિ ઘરેબાહિરે ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? પ્રેમાનંદ નર્મદ નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ નાકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે મહર્ષિ કપિલે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યે મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક એટલે ... સ્વતંત્ર શીતળતા હાસ્ય મોતી સ્વતંત્ર શીતળતા હાસ્ય મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP