ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કેળવણી તાદ્રશ્ય કુમાર પરબ કેળવણી તાદ્રશ્ય કુમાર પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ગુણવંત શાહ ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP