ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક એક પણ નહીં ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ભારતીય સંસ્કૃતિ પરિષદ ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP