ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? ઝૂલણાં શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ઝૂલણાં શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? પાછલે બારણે મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ પાછલે બારણે મળેલા જીવ વળામણાં માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક જયોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP