ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

ધીરુ પરીખ
ચંદ્રકાન્ત ટોપીવાળા
કુમારપાળ દેસાઈ
પ્રફુલ્લ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

ચં. ચી. મહેતા
મધુસૂદન પારેખ
કિસનસિંહ ચાવડા
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP