ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
બાલાશંકર કંથારિયા
બ.ક. ઠાકોર
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

શિવકુમાર જોશી
પ્રહલાદ પારેખ
જયંત પાઠક
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
પ્રિયદર્શી - મધુસુદન પારેખ
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP