ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું.

સારંગ, કલ્યાણ
માલકૌંસ, ભૈરવી
ભીમપલાસી, ભૈરવી
દિપક, મલ્હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

બૈજુ
આપેલ પૈકી કોઇ નહી
મર્દાના
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP