ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? જય વસાવડા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા જય વસાવડા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? પન્ના નાયક મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? બાલમુકુંદ દવે ધીરા ભગત ઉમાશંકર જોશી મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ધીરા ભગત ઉમાશંકર જોશી મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? ઢાળની પોળ દેસાઈની પોળ માંડવીની પોળ શામળની પોળ ઢાળની પોળ દેસાઈની પોળ માંડવીની પોળ શામળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP