ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ?

જયંત પાઠક
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

પ્રફુલ્લ રાવલ
અરવિંદ પંડ્યા
રઈશ મણિયાર
ડૉ. આઈ.કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP