ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ મીરાંબાઈ ગવરીબાઈ ગંગાસતી દિવાળીબાઈ મીરાંબાઈ ગવરીબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાનસેને ગાયેલા ___ રાગથી શરીરમાં બળતરા (દાહ) થતાં તેનું શમન તાના-રીરીએ ___ રાગ ગાઈને કરેલું. સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર સારંગ, કલ્યાણ માલકૌંસ, ભૈરવી ભીમપલાસી, ભૈરવી દિપક, મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ આપેલ પૈકી કોઇ નહી મર્દાના સારંગદેવ બૈજુ આપેલ પૈકી કોઇ નહી મર્દાના સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સુંદરમ્ વાસુકિ ઉશનસ્ જ્ઞાનબાલ સુંદરમ્ વાસુકિ ઉશનસ્ જ્ઞાનબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ ગુણવંત શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા સૌરભ શાહ ગુણવંત શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP