ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય નર્મદ રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય નર્મદ રણજીતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નવલકથા નવલિકા નાટક ચિંતનાત્મક નિબંધ નવલકથા નવલિકા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 18મી સદીમાં કચ્છમાં પાંગરેલી ___ કલમ લોકાશ્રિત રૂપની કલા છે. ગુજરાત શૈલી લૌકિક સલાટી શૈલી કામાંગરી ગુજરાત શૈલી લૌકિક સલાટી શૈલી કામાંગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાલપીળું શબ્દ નો સમાસ જણાવો.. મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ" કયા સાહિત્ય પ્રકારનો સંગ્રહ છે ? ટૂંકી વાર્તા નિબંધ એકાંકી હાઈકુ ટૂંકી વાર્તા નિબંધ એકાંકી હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP