ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભ
છગનલાલ જોષી
મણિશંકર કીકાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

બકુલ ત્રિપાઠી
જયોતીન્દ્ર દવે
જયંત કોઠારી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતી દલાલ
હરિહર ખંભોળજા
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP