ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? વર્ષા અડાલજા ધૂમકેતુ નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા ધૂમકેતુ નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? બ.ક. ઠાકોર સુંદરમ્ રા.વિ. પાઠક ઉશનસ્ બ.ક. ઠાકોર સુંદરમ્ રા.વિ. પાઠક ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP