ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

બાલાશંકર કંથારિયા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

ભારતરત્ન
રેમન મેગ્સેસે
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP