ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ધૂમકેતુ વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? નંદલાલ બોઝ રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા નંદલાલ બોઝ રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ બકુલ બક્ષી પી ખરસાણી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ બકુલ બક્ષી પી ખરસાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. પાલનપુર વડોદરા માતર રાજપીપળા પાલનપુર વડોદરા માતર રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP