ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

વીતરાગ સ્રોત
દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ
પરિશિષ્ટ પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

હરીન્દ્ર દવે
સુરસિંહજી ગોહિલ - કલાપિ
રમેશ પારેખ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-2, b-3, c-1, d-4
a-1, b-2, c-4, d-3
a-4, b-2, c-1, d-3
a-3, b-4, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની
ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP