ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

સત્યના પ્રયોગ
હિન્દસ્વરાજ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિમાલયનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
સારસી
આપની યાદી
નદીનું સિંધુને આમંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નવલરામ પંડ્યા
નર્મદ
દલપતરામ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP