ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે શાંતિ શાહ કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે શાંતિ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. મહાવીરનગર રાયગઢ ફતેહપુરા મહેતાપુરા મહાવીરનગર રાયગઢ ફતેહપુરા મહેતાપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP