ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
કાકાસાહેબ કાલેલકર
મહેન્દ્ર મેઘાણી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
મરાઠી સર્જક
સવાયા સર્જક
લલિત નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ચંદ્રવદન મહેતા
રાજેન્દ્ર શુક્લ
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ભારતનો કાર્ય સિદ્ધાંત
અનુક્રમ
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ઉપક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

હરિન્દ્ર દવે
રમેશ પારેખ
કુંદનિકા કાપડિયા
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP